|
|
|
|
|
|
|
|
Shayri.com Moderator
Offline
Posts: 10,551
Join Date: Aug 2006
Location: INDIA
Rep Power: 59
|
24th July 2015, 12:10 AM
ધૈર્ય-કામ દરમ્યાન વિચારો અને ભાવનાઓ પર કાબુ રાખો.કોઈ પણ કામ ઉત્તેજનામાં બગડી શકે છે.
*~*Dhaval*~*....Ek Ehsaas...
|
|
|
|
|
Shayri.com Moderator
Offline
Posts: 10,551
Join Date: Aug 2006
Location: INDIA
Rep Power: 59
|
24th July 2015, 12:11 AM
સંયમ-કામમાં સારા જ નહી પણ કયારેક નરસા પરિણામ પણ મળે છે.માટે માનસિક સંયમ રાખો તો સારા પરિણામ પ્રાપ્ત થઈ શકે છે.
*~*Dhaval*~*....Ek Ehsaas...
|
|
|
|
|
Shayri.com Moderator
Offline
Posts: 10,551
Join Date: Aug 2006
Location: INDIA
Rep Power: 59
|
24th July 2015, 12:24 AM
સાવધાની-દરેક કામમાં પ્રતિયોગીતા,પ્રતિસ્પર્ધા કે પ્રતિદ્વંદિતાનો સામનો જરુર કરો.નુકસાનથી બચવા માટે દરેક કદમ પર આસપાસના માહોલ અને બીજાના ગુણ-દોષ પર નજર રાખો.
*~*Dhaval*~*....Ek Ehsaas...
|
|
|
|
|
Shayri.com Moderator
Offline
Posts: 10,551
Join Date: Aug 2006
Location: INDIA
Rep Power: 59
|
24th July 2015, 12:25 AM
સ્મૃતિ-કામમાં થયેલી પાછળની ભુલોને ફરીથી ન દોહરાવો.તમારા લક્ષ્યને યોદ રાખો.ખોટા અનુભવોને ભુલી આગળ વધો.
વિચાર-ભુતકાળ,વર્તમાન અને ભવિષ્યને સામે રાખી સમજથી કામ કરો.
*~*Dhaval*~*....Ek Ehsaas...
|
|
|
|
|
Shayri.com Moderator
Offline
Posts: 10,551
Join Date: Aug 2006
Location: INDIA
Rep Power: 59
|
24th July 2015, 12:25 AM
મનને બે ઘડી શાંત કરવાનું અને ભગવાનને બે ઘડી યાદ કરવાનું સ્થળ એટલે દેવસ્થાન
*~*Dhaval*~*....Ek Ehsaas...
|
|
|
|
|
Shayri.com Moderator
Offline
Posts: 10,551
Join Date: Aug 2006
Location: INDIA
Rep Power: 59
|
24th July 2015, 12:26 AM
આજની આપણી સમસ્યાઓ એ કાંઈ આજની જ ઉપજ નથી હોતી.
આવી સમસ્યાઓ તો ભુતકાળમા કરાયેલા ગલત કાર્યોનુ જ પરીણામ હોય છે.
*~*Dhaval*~*....Ek Ehsaas...
|
|
|
|
|
Shayri.com Moderator
Offline
Posts: 10,551
Join Date: Aug 2006
Location: INDIA
Rep Power: 59
|
24th July 2015, 12:26 AM
કામ, ક્રોધ, લોભ મોહ અને સ્વાર્થ વગેરે જેવા દુર્ગુણોનો રામબાણ ઈલાજ સંતોષ છે
*~*Dhaval*~*....Ek Ehsaas...
|
|
|
|
|
Shayri.com Moderator
Offline
Posts: 10,551
Join Date: Aug 2006
Location: INDIA
Rep Power: 59
|
24th July 2015, 12:45 AM
કામ, ક્રોધ, લોભ મોહ અને સ્વાર્થ વગેરે જેવા દુર્ગુણોનો રામબાણ ઈલાજ સંતોષ છે
*~*Dhaval*~*....Ek Ehsaas...
|
|
|
|
|
Shayri.com Moderator
Offline
Posts: 10,551
Join Date: Aug 2006
Location: INDIA
Rep Power: 59
|
24th July 2015, 12:45 AM
આપણા લક્ષ્ય ને એટલું ઉચ્ચ બનાવી દો કે વ્યર્થ માટે સમય જ ના વધે.
*~*Dhaval*~*....Ek Ehsaas...
|
|
|
|
|
Shayri.com Moderator
Offline
Posts: 10,551
Join Date: Aug 2006
Location: INDIA
Rep Power: 59
|
24th July 2015, 12:46 AM
તમારી પાસે જે નથી તેની ચિંતા છોડશો તો જ તમારી પાસે જે છે તેનો આનંદ મેળવી શકશો.
*~*Dhaval*~*....Ek Ehsaas...
|
|
|
|
|
Shayri.com Moderator
Offline
Posts: 10,551
Join Date: Aug 2006
Location: INDIA
Rep Power: 59
|
24th July 2015, 12:51 AM
બોલીને જીતનાર કરતાં બોલીને પાયમાલ થનારની સંખ્યા ઘણી મોટી છે.
–
*~*Dhaval*~*....Ek Ehsaas...
|
|
|
|
|
Shayri.com Moderator
Offline
Posts: 10,551
Join Date: Aug 2006
Location: INDIA
Rep Power: 59
|
24th July 2015, 12:52 AM
જો ફીકર રહેતી હોય જીવનને માણવાની, તો કાયમ વર્તમાનમા જીવવુ પડે છે. કારણ કે ભુતકાળ બીહામણો હોય શકે છે અને ભવિષ્યકાળ ડરામણો બની શકે છે.
*~*Dhaval*~*....Ek Ehsaas...
|
|
|
|
|
Shayri.com Moderator
Offline
Posts: 10,551
Join Date: Aug 2006
Location: INDIA
Rep Power: 59
|
24th July 2015, 12:52 AM
પોતાની નિષ્ફળતા માટે બીજાને કારણભૂત માનવા કરતા પોતાનામાં રહેલા દોષોને સુધારવામાં આવે એમાં જ શાણપણ છે……………મુક્તા મેઘા
*~*Dhaval*~*....Ek Ehsaas...
|
|
|
|
|
Shayri.com Moderator
Offline
Posts: 10,551
Join Date: Aug 2006
Location: INDIA
Rep Power: 59
|
24th July 2015, 12:53 AM
પોતાની નિષ્ફળતા માટે બીજાને કારણભૂત માનવા કરતા પોતાનામાં રહેલા દોષોને સુધારવામાં આવે એમાં જ શાણપણ છે……………મુક્તા મેઘા
*~*Dhaval*~*....Ek Ehsaas...
|
|
|
|
|
Shayri.com Moderator
Offline
Posts: 10,551
Join Date: Aug 2006
Location: INDIA
Rep Power: 59
|
24th July 2015, 12:53 AM
ભેગા થવું એ શરૂઆત છે, ભેગા રહેવું એ પ્રગતિ છે, ભેગા કામ કરવું એ સફળતા છે.
*~*Dhaval*~*....Ek Ehsaas...
|
|
|
|
|
Shayri.com Moderator
Offline
Posts: 10,551
Join Date: Aug 2006
Location: INDIA
Rep Power: 59
|
24th July 2015, 12:53 AM
સફળતા વખતે દિમાગ પરનો અને નિષ્ફળતા વખતે હ્રદય પરનો કંટ્રોલ જો ન ગુમાવીએ
તો આપણી માનસિક સ્થિતિ એકદમ તંદુરસ્ત રહે છે, અને બ્લડ પ્રેસર નોર્મલ રહે છે.
*~*Dhaval*~*....Ek Ehsaas...
|
|
|
|
|
Shayri.com Moderator
Offline
Posts: 10,551
Join Date: Aug 2006
Location: INDIA
Rep Power: 59
|
24th July 2015, 12:54 AM
ઘણા લોકો કોઈ પણ કામ કરવા જતા પહેલા મનમાં એવી આશા લઈને જાય છે કે જો હું તેમનું આ કામ કરી દઈશ તો તેઓ મને કઈક આપશે.
પરંતુ આપણે આશા રાખ્યા વિના એવો વિચાર કરવો જોઈએ કે જો આ કામમાં કંઈ જરૂર પડશે તો હું તેની મદદ કરીશ . આવી ભાવના રાખનારને સફળતા મળે છે.
*~*Dhaval*~*....Ek Ehsaas...
|
|
|
|
|
Shayri.com Moderator
Offline
Posts: 10,551
Join Date: Aug 2006
Location: INDIA
Rep Power: 59
|
24th July 2015, 01:07 AM
દ્રઢ નિશ્ચયથી કરેલો એક સંકલ્પ જીવનના સફળતાના દરવાજા પર લાગેલા તાળાને ખોલવા માટેની ચાવી છે
*~*Dhaval*~*....Ek Ehsaas...
|
|
|
|
|
Shayri.com Moderator
Offline
Posts: 10,551
Join Date: Aug 2006
Location: INDIA
Rep Power: 59
|
24th July 2015, 01:07 AM
તારો કી જ્યોત મેં ચંદ્ર છુપે નહિ
સૂર્ય છુપે નહિ બાદલ છાયો
રણ ચડ્યો રજપૂત છુપે નહિ
દાતા છુપે નહિ માંગન આયો
ચંચલ નારી કે નૈન છીપે નહિ
પ્રીત છુપે નહિ પીઠ દિખાયો
કવિ ગંગ કહે સુન શાહ અકબર
કર્મ છુપે નહિ ભભૂત લગાયો
- કવિ ગંગ.
*~*Dhaval*~*....Ek Ehsaas...
|
|
|
|
|
Shayri.com Moderator
Offline
Posts: 10,551
Join Date: Aug 2006
Location: INDIA
Rep Power: 59
|
24th July 2015, 01:08 AM
કોઈ સારો વિચાર પણ કામમાં નથી આવતો, જો તમે તેના પર કોઈ કામ ના કરો તો.
– હર્ષદ વી. કડવાણી
*~*Dhaval*~*....Ek Ehsaas...
|
|
|
|
|
Shayri.com Moderator
Offline
Posts: 10,551
Join Date: Aug 2006
Location: INDIA
Rep Power: 59
|
24th July 2015, 01:08 AM
વ્યક્તિ ના જીવન માં કોઈપણ કાર્ય, સમર્પણ ભાવ વિના સફળ થતું નથી.
*~*Dhaval*~*....Ek Ehsaas...
|
|
|
|
|
Shayri.com Moderator
Offline
Posts: 10,551
Join Date: Aug 2006
Location: INDIA
Rep Power: 59
|
24th July 2015, 01:09 AM
ધનની ત્રણ ગતિ છે.દાન,ઉપભોગ અને નાશ.જે દાન નથી કરતો અથવા તેનો ઉપભોગ નથી કરતો તેવા પુરુષના ધનની ગતિ ત્રીજી થાય છે અર્થાત તે નાશ પામે છે.
-
ભર્તૃહરિ.
*~*Dhaval*~*....Ek Ehsaas...
|
|
|
|
|
Shayri.com Moderator
Offline
Posts: 10,551
Join Date: Aug 2006
Location: INDIA
Rep Power: 59
|
24th July 2015, 01:09 AM
જ્ઞાન હૉય પણ એના પ્રમાણમા ઉપજાવ ના મળે તે જ્ઞાન શ્રાપ રૂપે ગણાય
*~*Dhaval*~*....Ek Ehsaas...
|
|
|
|
|
Shayri.com Moderator
Offline
Posts: 10,551
Join Date: Aug 2006
Location: INDIA
Rep Power: 59
|
24th July 2015, 01:10 AM
માનવીની શાંતિની કસોટી સમાજમાં જ થઈ શકે. હિમાલયના શિખર પર નહિ.
*~*Dhaval*~*....Ek Ehsaas...
|
|
|
|
|
Shayri.com Moderator
Offline
Posts: 10,551
Join Date: Aug 2006
Location: INDIA
Rep Power: 59
|
24th July 2015, 01:10 AM
સાચો અને જ્ઞાની માણસ દુ:ખ આવે ત્યારે એ કોઈનો વાંક નથી કાઢતો, બલકે, એ દુ:ખ આવવા પાછળ પોતાની કઈ ભૂલ છે એ શોધે છે.
– સ્વામી વિવેકાનંદ
*~*Dhaval*~*....Ek Ehsaas...
|
|
|
|
|
Shayri.com Moderator
Offline
Posts: 10,551
Join Date: Aug 2006
Location: INDIA
Rep Power: 59
|
24th July 2015, 01:10 AM
સહુ ને ભેગા કરવાની તાકાત પ્રેમમાં છે, અને સહુને નોખા કરવાની તાકાત વહેમમાં છે
*~*Dhaval*~*....Ek Ehsaas...
|
|
|
|
|
Shayri.com Moderator
Offline
Posts: 10,551
Join Date: Aug 2006
Location: INDIA
Rep Power: 59
|
24th July 2015, 01:11 AM
દરેક કામ હિંમત અને શાંતિથી કરો. એ જ સફળતાનું સાધન છે.
–સ્વામી રામતીર્થ
*~*Dhaval*~*....Ek Ehsaas...
|
|
|
|
|
Shayri.com Moderator
Offline
Posts: 10,551
Join Date: Aug 2006
Location: INDIA
Rep Power: 59
|
24th July 2015, 12:38 PM
શ્રદ્ધા અને ઉત્સાહ સફળતાની બે ચાવી છે
*~*Dhaval*~*....Ek Ehsaas...
|
|
|
|
|
Shayri.com Moderator
Offline
Posts: 10,551
Join Date: Aug 2006
Location: INDIA
Rep Power: 59
|
24th July 2015, 12:39 PM
આપને જેવા પણ હતા માં-બાપે આપણને સ્વીકારી લીધા, માં-બાપ જેવા પણ છે, આપને એમને સ્વીકાર્યા છે ખરા?
*~*Dhaval*~*....Ek Ehsaas...
|
|
|
|
|
Shayri.com Moderator
Offline
Posts: 10,551
Join Date: Aug 2006
Location: INDIA
Rep Power: 59
|
24th July 2015, 12:39 PM
સમય” પણ શીખવે છે અને “શિક્ષક” પણ શીખવે છે,,
બંને માં ફર્ક ફક્ત એજ છે કે,,,,
“શિક્ષક” શીખવાડી ને પરિક્ષા લે છે
અને
“સમય” પરિક્ષા લઇ ને શીખવે છે…….
*~*Dhaval*~*....Ek Ehsaas...
|
|
|
|
|
Shayri.com Moderator
Offline
Posts: 10,551
Join Date: Aug 2006
Location: INDIA
Rep Power: 59
|
24th July 2015, 12:39 PM
કોઈ વ્યક્તિના કહેવાથી કે કોઈ વિપત્તિ આવવાથી પોતાનો આત્મવિશ્વાસ ડગમગવા ન દો. કદાચ આપ આપની સંપત્તિ, પોતાનું સ્વાસ્થ્ય, પોતાનો યશ અને અન્ય લોકોનું સન્માન ગુમાવી દેશો, પરંતુ જ્યાં સુધી આપ પોતાની શ્રદ્ધા કાયમ રાખશો ત્યાં સુધી આપને માટે આશા છે. જો આત્મશ્રદ્ધા કાયમ રાખશો અને આગળ વધતા રહેશો તો વહેલા કે મોડા સંસાર આપને રસ્તો આપી દેશે.
*~*Dhaval*~*....Ek Ehsaas...
|
|
|
|
|
Shayri.com Moderator
Offline
Posts: 10,551
Join Date: Aug 2006
Location: INDIA
Rep Power: 59
|
24th July 2015, 12:40 PM
સફળતાનો એક સિદ્ધાંત એ છે કે, કાં તો તમે સ્થિતિઓને અપનાવી અનુકૂળ બનાવી લો કે પરિસ્થિતિઓને અનુકૂળ બની જાઓ. બંને સ્થિતિઓમાં સંઘર્ષ ભલે હોય, પરંતુ સફળતા સરળતાથી મળી જાય છે.
*~*Dhaval*~*....Ek Ehsaas...
|
|
|
|
|
Shayri.com Moderator
Offline
Posts: 10,551
Join Date: Aug 2006
Location: INDIA
Rep Power: 59
|
24th July 2015, 12:40 PM
મહેનતુ લોકો ક્યારેય દુખી થતા નથી.
*~*Dhaval*~*....Ek Ehsaas...
|
|
|
|
|
Shayri.com Moderator
Offline
Posts: 10,551
Join Date: Aug 2006
Location: INDIA
Rep Power: 59
|
24th July 2015, 12:41 PM
માનવી સફળતાથી નહી નિષ્ફળતા થી ઘડાય છે.
*~*Dhaval*~*....Ek Ehsaas...
|
|
|
|
|
Shayri.com Moderator
Offline
Posts: 10,551
Join Date: Aug 2006
Location: INDIA
Rep Power: 59
|
24th July 2015, 12:43 PM
વર્તમાનમાં કમાણી કરેલા ધનની બચત જે વ્યક્તિ કરી શક્તિ નથી તેને ભવિષ્યમાં પસ્તાવું પડે છે….
*~*Dhaval*~*....Ek Ehsaas...
|
|
|
|
|
Shayri.com Moderator
Offline
Posts: 10,551
Join Date: Aug 2006
Location: INDIA
Rep Power: 59
|
24th July 2015, 11:46 PM
સફરતા નું રહસ્ય એ છે કે , તમારા લક્ષને હમેશા તમારી નજર સમક્ષ રાખો …
*~*Dhaval*~*....Ek Ehsaas...
|
|
|
|
|
Shayri.com Moderator
Offline
Posts: 10,551
Join Date: Aug 2006
Location: INDIA
Rep Power: 59
|
24th July 2015, 11:47 PM
ઈમાનદાર હોવાનો અર્થ, હઝાર મણકાઓ માંથી અલગ ચમકતો હીરો.
*~*Dhaval*~*....Ek Ehsaas...
|
|
|
|
|
Shayri.com Moderator
Offline
Posts: 10,551
Join Date: Aug 2006
Location: INDIA
Rep Power: 59
|
24th July 2015, 11:47 PM
કામમાં ઈશ્વરનો સાથ માંગો, પરંતુ ઈશ્વર કામ કરી આપે એવું ના માંગો.
*~*Dhaval*~*....Ek Ehsaas...
|
|
|
|
|
Shayri.com Moderator
Offline
Posts: 10,551
Join Date: Aug 2006
Location: INDIA
Rep Power: 59
|
24th July 2015, 11:48 PM
કોઈ પણ વ્યક્તિને કોઈ પણ કામ કરવામાં તરત જ સફળતા મળતી નથી. એને માટે અભ્યાસુ ધગશ અને મહેનતની જરૂર હોય છે.
*~*Dhaval*~*....Ek Ehsaas...
|
|
|
|
|
Shayri.com Moderator
Offline
Posts: 10,551
Join Date: Aug 2006
Location: INDIA
Rep Power: 59
|
24th July 2015, 11:48 PM
પડછાયો માપનાર કદી પોતાની લંબાઈ માપી સકતો નથી….
*~*Dhaval*~*....Ek Ehsaas...
|
|
|
Thread Tools |
|
Display Modes |
Rate This Thread |
Linear Mode
|
|
Posting Rules
|
You may not post new threads
You may not post replies
You may not post attachments
You may not edit your posts
HTML code is Off
|
|
|
Powered by vBulletin® Version 3.8.5 Copyright ©2000 - 2024, Jelsoft Enterprises Ltd.
vBulletin Skin developed by: vBStyles.com
|
|